4
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE CORONA સ્વામિનારાયણ સંપ્રદાયના મુનિવંદન દાસજી ( અડાજણ સ્વામિનારાયણ મંદિર) હાલની પરિસ્થિતિ વિશે એમનું મંતવ્ય. બિમાર હોય તેઓએ શકય હોય ત્યાં સુધી હોમ કવોરોન્ટાઇન રહેવું અને હોસ્પીટલ નો સંપર્ક કરો. સુરતના વ્હાલા નાગરિકોને જાહેર સ્થળો પર ન જવાની તથા ઘરમાં અને ઘરની બહાર સ્વચ્છતા જાળવવાની ખાસ સૂચના આપવામાં આવે છે. સ્વચ્છ રહો, સુરક્ષિત રહો, કોરોના સામે લડો. ચાલો સુરતમાંથી કોરોનાને રાખીએ કોસો દૂર, આપણું મિશન #CoronaKoHarana
2020-03-20 10:22:11